રમઝાન શરીફ, બન્નેવ ઈદના દિવસો અને બકરી ઈદ પછીના ત્રણ દિવસ (૧૧, ૧ર, અને ૧૩ [...]
જ્યારે કોઈ નઝર એટલે કે મન્નત માને (જે શરીઅતમાં જાઈઝ હોય તેવી) ત્યારે તેને પુરી [...]
બીમાર, મુસાફિર, સગર્ભા, દૂધ પીવડાવવાવાળી સ્ત્રી, બીમારની સેવા-ચાકરીમાં વ્યસ્ત માણસ, જ્યારે તેના રોઝા રાખવાથી બીમારનું [...]
હેઝ (માસિક) અને નિફાસ (પ્રસુતિ બાદ થતો રક્તસ્ત્રાવ)વાળી સ્ત્રીઓએ રોઝો રાખવો જાઈઝ નથી. પરંતુ પાછળથી [...]
રોઝા માટે પાછલી રાતમાં સેહરી ખાવી સુન્નત છે. સવાબ અને બરકતનો ઝરીયો છે. હદીષ શરીફમાં [...]
રમઝાન શરીફના રોઝાને તોડી નાખવાનો કફ્ફારો એ છે કે, એક ગુલામને આઝાદ કરે, પરંતુ આપણા [...]
કોઈપણ કારણે કે ઉઝર વગર રમઝાનનો એક પણ રોઝો છોડી દેવો દુરૂસ્ત નથી, બહુ મોટો [...]
મિસ્વાક કરવું. માથામાં અથવા દાઢી-મૂંછોમાં તેલ લગાવવું. આંખોમાં દવા કે સુરમો નાંખવો. ખુશ્બુ (અત્તર વગેરે) [...]
રોઝામાં વગર કારણે કોઈ વસ્તુ ચાખવી કે ચાવવી. રોઝાની હાલતમાં મોઢામાં થૂંક ભેગું કરીને ગળી [...]
સૂર્યાસ્ત થતાં જ નમાઝથી પહેલાં રોઝો ખોલવામાં જલ્દી કરવું. ખજૂર કે ખારેકથી રોઝો ઈફતાર કરવો [...]