સવાલ :– મસ્જિદના ઈમામ નમાઝ પઢાવે છે, જેમાં રુકૂઅ સજદહની તસ્બીહો કોઈ રુકૂઅમાં આઠ વાર, [...]
સવાલ :– કયાં સુધી નમાઝમાં દાખલ થયેલ માણસને ”તકબીરે તહરીમા” નો સવાબ મળેલ કહેવાશે ? [...]
સવાલ :– એક માણસ ઈમામ સાથે ચોથી રકઅતમાં શરીક થયો તો ઈમામ જયારે છેલ્લા કઅ્દહમાં [...]
સવાલ :– ઈમામ સાહેબ પહેલાં કઅ્દહમાં અત્તહિય્યાત એવી રીતે પઢે છે કે કેટલાક નમાઝીઓની અત્તહિય્યાત [...]
સવાલ :– ઓરતો પોત–પોતાના ઘરમાં ફર્ઝ,તહજ્જુદ તેમજ તરાવીહની નમાઝ જમાઅતથી પઢી શકે છે કે કેમ [...]
સવાલ :– અહિંયા એક મસ્જિદનું નિર્માણ થઈ ગયું છે. મેહરાબ જેમાં પેશ ઈમામ અને મિમ્બર [...]
સવાલ :– મારી ઉંમર ૮૦ વર્ષની છે, હું આંખોથી જોઈ શકતો નથી, કાનની પણ કમઝોરી [...]
સવાલ :– અગર એક ઈમામ અને બે મુકતદીઓ હોય તો સફ બનાવવી જરૂરી છે? કે [...]
સવાલ :– અમારે ત્યાં મસ્જિદ નાની હોવાથી જુમ્આના દિવસે આગળ સફ થાય છે, ઈમામ અને [...]
સવાલ : ફર્ઝ નમાઝમાં આગળની સફ ભરાઈ ગઈ હોય, ફકત એક માણસની જગા ખાલી હોય [...]