શીઅહ લોકોના અકીદહ બરાબર હોતા નથી, માટે તેઓને ઝકાત આપવી દુરુસ્ત નથી. (ઝુબ્દતુલ ફતાવા : [...]
જો કોઈના વિશે એવો ખતરો અને ભય હોય કે તે ઝકાતની રકમથી જુગાર રમશે, તો [...]
જે લોકોના ઘરોમાં ટી.વી. અને વી.સી.આર. જેવા ગુનાહિત સાધનો હોય તેઓને ઝકાત ન આપવી જોઈએ. [...]
જો કોઈની પાસે એટલી પૂંજી ન હોય કે જેના પર ઝકાત વાજિબ થઈ શકે, તો [...]
સદકાત અને ખયરાત નેક લોકોને આપવા અફઝલ છે, જેમ કે વારિદ છે : તમારું ખાણું [...]
બિદઅતી અકીદા ધરાવનારને ઝકાત આપવા બાબત ફતાવા મહમૂદિય્યહમાં નીચે મુજબ લખ્યું છે : ”ઝકાત દીનદારને [...]
પોતાની ગરીબ નાનીને પણ ઝકાત આપવી જાઇઝ નથી અને મસ્અલાથી અજાણ હોવાની હાલતમાં કોઇ આલિમથી [...]
જો તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબની હાલત એ પ્રમાણે હોય કે જો તેઓને હદિયાના નામથી ઝકાત [...]
સાર્વજનિક કામો જેમ કે માર્ગો, પુલો, પાણીની ટાંકીઓ અને દવાખાનાઓના બાંધકામમાં ઝકાતના ફંડનો ઉપયોગ નાજાઇઝ [...]
ઝકાતની અદાયગી માટે ફકીરને કાયદાકીય રીતે અને નિયમાનુસાર માલિક અને કબજેદાર બનાવવો શર્ત છે, માલિક [...]