ફકીરને મકાન એક મુદ્દત રહેવા માટે આપ્યું અને તેના ભાડામાં ઝકાતની નિય્યત કરી, તો તેનાથી [...]
જો હકદાર ફકીરોને એક જગ્યાએ બેસાડી ખાણું ખવડાવવામાં આવે તો તેનાથી ઝકાત અદા નહિ થાય. [...]
ઝકાત અને વ્યાજની રકમથી મરનારનું દેવું અદા કરવું જાઇઝ નથી. જો અદા કરવામાં આવશે તો [...]
મય્યિતના કફન–દફનમાં ડાયરેકટ ઝકાતનો રૂપિયો લગાડવો જાઇઝ નથી (અલબત્ત, જો સખત જરૂરત હોય તો કોઇ [...]
મદ્રસાના સફીર પોતાનો માસિક પગાર (ચંદાનું કામ કરવાના મહિનાનો પગાર) મુહતમિમની મંજૂરીથી ઝકાતની રકમમાંથી લઇ [...]
ઝકાત આપનારની ઝકાત અદા થવા માટે ઝકાત લેનારનું માલિક થવું શર્ત છે અને મસ્જિદ માલિક [...]
શૈક્ષણિક કે ગેર શૈક્ષણિક, દુન્યવી કે દીની કોઇ પણ સંસ્થાના મકાનના બાંધકામમાં ઝકાતની રકમ વાપરવી [...]
અંજુમન જેવી સંસ્થામાં લોકો અનેક પ્રકારની રકમો આપે છે અને તેના વ્યવસ્થાપકોને તે રકમોની યથાયોગ્ય [...]
ઝકાતની રકમથી પગાર આપવો ઝકાતની રકમ પગાર તરીકે મુદર્રિસ યા ઇમામને આપવી જાઇઝ નથી. હા, [...]
જે રકમ ઝકાતની નિય્યત કરી કર્ઝના નામથી આપવામાં આવી તે રકમ નિય્યત મુજબ ઝકાતની ગણાશે [...]