કોઇ વ્યકિત પોતાની જાતી ઝકાતની રકમ ખુદ પોતાની ફર્ઝ હજ અથવા નફલમાં ખર્ચ કરી શકતો [...]
કર્ઝદારને કર્ઝથી મુક્ત કરવાથી ઝકાત અદા નહિ થાય. અલબત્ત, જો કોઇએ કર્ઝદારને ઝકાતની રકમ આપી, [...]
જે મદ્રસહ અથવા મકતબમાં ઝકાત ખર્ચ કરવાની જગ્યા તત્કાળમાં મૌજૂદ ન હોય તે મદ્રસહ માટે [...]
અસલમાં મદ્રસાના મુહતમિમ ચંદા દેનારાઓના વકીલ છે કે તેઓ ચંદાની રકમ મસારિફ (ઝકાતનાં વ્યયસ્થાનો)માં ખર્ચ [...]
આ વિશે ગુજરાતના ભૂતપૂર્વ અને સુપ્રસિદ્ધ મુફતી હઝરત મવ. મુફતી ઇસ્માઈલ સાહેબ ભડકોદ્રવી (રહ.) ઘણી [...]
(૧) ફકીરને ઝકાતના માલનો સંપૂર્ણ માલિક બનાવી આપવામાં આવે, પછી તેને કહેવામાં આવે કે ફલાણી [...]
ઝકાત અદા થવા માટે ગરીબ હકદારને માલિક બનાવવો શર્ત છે અને જ્યાં માલિક બનાવવામાં નહિ [...]
મદ્રસાઓમાં ઝકાત આપવામાં બમણો સવાબ મળશે. એક ઝકાતની અદાયગીનો અને બીજો ઇલ્મના પ્રચાર–પ્રસાર અને દીનની [...]
ઝકાતનો રૂપિયો મસ્જિદ અથવા મદ્રસાના મુકદ્દમા (કેસ–કૉર્ટકાર્યવાહી)માં ડાયરેકટ ખર્ચ કરવો જાઇઝ નથી. આ હેતુ માટે [...]
હૉસ્પિટલોના બાંધકામમાં ઝકાતની રકમ લગાડવી જાઇઝ નથી. અલબત્ત, ઝકાતની રકમથી દવાઓ ખરીદવી અને હકદારોને આપવી [...]