ઝકાતના નિસાબના માલિકને જો સાહિબે નિસાબ બનવાની કમરી (ઇસ્લામી) તારીખ યાદ ન હોય તો ચિંતન– [...]
વાજિબ ઝકાતને અદા કરવા માટે ચાંદના હિસાબ પ્રમાણે વરસ ગણવામાં આવશે, ન કે અંગ્રેજી કેલેન્ડર. [...]
વર્ષ દરમિયાન નિસાબમાં જેટલી રકમનો વધારો થયો હોય તેના પર વરસના અંતે ઝકાત વાજિબ થશે [...]
જો આરંભ અને વર્ષના અંતે માલ પૂરો હતો, પરંતુ વરસ દરમિયાન તેની માત્રા (પ્રમાણ) ઓછી [...]
જો નિસાબ પર સંપૂર્ણ વરસ વીતી જાયતો તેની ઝકાતની અદાયગી વાજિબ થાય છે. (કિતાબુલ મસાઇલ [...]
સામાન્ય રીતે ઘણા મુસ્લિમ ભાઇઓ શરઈ દ્રષ્ટિએ માલદાર હોય છે, પરંતુ તેમના ઉપર ઝકાત ફર્ઝ [...]
મુસલમાનની અસલી અને બુનિયાદી હાજતોમાં આ વસ્તુઓનો સમાવેશ થશે : રહેવાનું ઘર, રણનાં સાધનો, પહેરવા–ઓઢવાનાં [...]
ઝકાત ફર્ઝ થવા માટે નીચેની શર્તો મોજૂદ હોવી અનિવાર્ય છે : (૧) નિસાબ મુજબ માલ [...]
જો કોઇ માણસ બેહોશ હોય, પરંતુ તેની મિલકતમાં નિસાબ પ્રમાણે માલ મૌજૂદ હોય, તો ભલે [...]