ખરીદતી વખતે વેપારનો મક્કમ ઇરાદો ન હતો કોઇ વસ્તુ વપરાશ માટે ખરીદી, સાથે સાથે આ [...]
માલે નામી (વૃદ્ધિ પામતા માલ)ની બે સૂરતો છે : (૧) પેદાઇશી માલે નામી : અર્થાત [...]
જે વિધવા ઔરત ઝકાતના નિસાબની માલિક હોય અને તેના શિરે કોઇ દેવું ન હોય તો [...]
જો બદનના કોઇ ભાગમાં સોનું અથવા ચાંદી એવી રીતે ઘૂસેલું હોય કે તેને આસાનીની સાથે [...]
ઘરેણાં સાથે જો રૂપિયા અથવા વેપારનો સામાન મૌજૂદ હોય તો ભલે ઘરેણાંનું વજન નિસાબ સુધી [...]
જો સોના અને ચાંદી બન્નેનાં ઘરેણાં અથવા વસ્તુઓ મિલકતમાં હોય, પરંતુ કોઇ એકનો નિસાબ પણ [...]
ચાંદીનો નિસાબ અરબી વજનથી બસો (ર૦૦) દિરહમ છે, જેનું વજન ગ્રામોના હિસાબથી છસો બાર (૬૧ર) [...]
સોનાનો નિસાબ અરબી વજનથી વીસ (ર૦) મિષ્કાલ છે, જેનું વજન ગ્રામોના હિસાબથી સિત્યાસી (૮૭) ગ્રામ, [...]
ઝકાતમાં કુલ માલનો ચાળીસમો ભાગ (અર્થાત અઢી ટકા) આપવો જરૂરી છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૪) [...]
ઝકાત જેવી જ વાજિબ થાય કે તરત જ અદા કરવી જરૂરી છે, ઉઝર વગર વિલંબ [...]