સવાલ(ર૧૧–૯૧):- તરાવીહ ની ચાર રકાત પછી દુઆ કે ફાતિહા પઢવું કે નહિં ? જવાબ(ર૧૧–૯૧):– [...]
સવાલ(ર૧૦–૯૦):– રમઝાનમાં હાફિઝ નહિ હોવાને લઈ ”અલમતર” થી તરાવીહ પઢીએ છીએ,અને જે માણસ તરાવીહ [...]
સવાલ(ર૦૯–૮૯):– કેટલી ઉમરનો છોકરો રમઝાન શરીફની તરાવીહ પઢાવી શકે ? જવાબ(ર૦૯–૮૯):– એહતેલામ થવાથી [...]
સવાલ(ર૦૮–૮૮):– એક છોકરાનો જન્મ ૧૯પ૯ માં થયો હતો,તે હાફિઝ છે,તે આ વર્ષે ૧૯૭૩ માં તરાવીહ [...]
સવાલ(ર૦૭–૮૭):– રમઝાન શરીફની તરાવીહમાં કુર્આન શરીફનું ખતમ, આપણાં હિન્દુસ્તાનનાં ગામો અને શહેરોના રિવાજ મુજબ [...]
સવાલ(ર૦૬–૮૬):– સવારની અઝાન પછી નફિલ નમાઝ દાખલા તરીકે તહય્યતુલ વુઝૂ ,તહય્યતુલ મસ્જિદ પઢી શકાય [...]
સવાલ(ર૦પ–૮પ):– તહજજુદની નમાઝ,ફજરની સુન્નતો, સુબ્હે સાદિક પહેલાં પઢી,પરંતુ તે તહજજુદનો વખત ન હતો,માત્ર ગુમાનથી પઢી,પછી [...]
સવાલ(ર૦૪–૮૪):– ઝોહરની ફર્ઝ નમાઝની તકબીર થઈ રહી હતી,એક માણસ આવી સુન્નત પઢવા લાગ્યો,તેને રોકવા [...]
સવાલ(ર૦૩–૮૩):– જમાઅતનો વખત નજીક હોય અને જમાઅતમાં સુન્નત પઢવા ઉભા થાય તો શું હુકમ [...]
સવાલ(ર૦ર–૮ર):– ફજરની જમાઅત ઉભી થઈ ગઈ છે,ઈમામ સાહબે કિરાઅત શરૂ કરી દીધી છે,એક માણસ [...]