સવાલ(૪૩ર–૪ર):–ઉમર કહે છે નિકાહમાં પાંચ કલિમાં પઢાવવા ફર્ઝ છે, અગર કલિમાં પઢાવવામાં નહિં આવે તો [...]
સવાલ(૪૩૧–૪૧):–નિકાહ વખતે દુલ્હાને પાંચ કલિમાં પઢાવવા તથા દુઆએ કુનૂત પઢાવવું તથા ત્રણ વખત કબૂલાત કરાવવી [...]
સવાલ(૪૩૦–૪૦):–સલ્માને સલીમ સાથે ઘણી જ મહોબ્બત છે, સલ્માએ ખુદાને હાજિર નાઝિર સમજી પોતાની જાતને સલીમના [...]
સવાલ(૪ર૯–૩૯):–એક માણસના નિકાહ કાઝીએ પઢાવ્યા,પછી કેટલાક લોકોએ કહયું કે કાજીએ જે ચાર ગવાહો હતા અને [...]
સવાલ(૪ર૮–૩૮):–એક વખતમાં બે નવશાહની નિકાહખ્વાની હોય તો નિકાહ પઢાવનાર એક જ ખુત્બો પઢે તો ચાલે [...]