જ્યારે એહરામ બાંધવાનો ઈરાદો કરે ત્યારે પહેલાં ગુસલ કરે અને વુઝૂ કરવું પણ કાફી છે. [...]
મસ્અલા : તલ્બિયહના ખાસ શબ્દો કહેવા સુન્નત છે, શર્ત નથી. જો કોઈ બીજા ઝિક્રના શબ્દો [...]
હાજી જ્યારે હજની પાકી નિય્યત કરી તલ્બિયહ પઢે છે તો એના માટે અમુક હલાલ વસ્તુઓ [...]
કાબા શરીફના એહતેરામ અને પવિત્રતાને ધ્યાનમાં લઈ એના આજુબાજુ ત્રણ વર્તુળ અને રાઉન્ડ બનાવવામાં આવ્યા [...]
હજની સુન્નતો આઠ (૮) છે : [૧] મુફરિદ આફાકી અને કારિને તવાફે કુદૂમ કરવો. [ર] [...]
વાજિબ અંગે એ જાણવુ જરૂરી છે કે, જો કોઈ વાજિબ ભૂલથી અથવા જાણી જોઈને અદા [...]
હજના ફર્ઝ ત્રણ છે : [૧] એહરામ એટલે કે દિલથી હજની નિય્યત કરવી અને તલ્બિયહ [...]
[૧] મુસલમાન હોવુ. [ર] હજ ફર્ઝ હોવાનું જ્ઞાન (ઈલ્મ) હોવુ. [૩] બાલિગ (પુખ્તવય) હોવુ. [૪] [...]
એહરામ : એહરામનો અર્થ કોઈ વસ્તુ હરામ કરવી. હાજી જે વખતે હજ અથવા ઉમરહ અથવા [...]
[૧] ફકત અલ્લાહ પાકને રાજી કરવાની નિય્યત રાખે. દુન્યવી ઈઝઝત, શોહરત, દેખાવ વગેરેની નિય્યત ન [...]