આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રિસાલત પર ઈમાન લાવ્યા વગર અને આપની નુબૂવ્વતની શહાદત દીધા વગર [...]
અલ્લાહ તઆલાએ પોતાના પયગમ્બરોને પોતાના અહકામ લઈન જગતવાસીઓ તરફ મોકલ્યા. કુર્આન શરીફમાં છે : હે [...]
ઈન્સાનને અશ્રફુલ મખ્લૂકાત એટલે કે જગતની બધી જ મખ્લૂક અને સર્જનસૃષ્ટિ કરતાં ઉચ્ચતર સ્થાન આપ્યુ [...]
દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું છે, તે અલ્લાહ તઆલાના ઈરાદા- ઈખ્તિયાર અને એની તકદીરથી થઈ [...]
જો કોઈ મૂંગો માણસ જીભથી એકરાર કરી શકતો નથી, પરંતુ દિલથી માને છે, તો એ [...]
તવહીદનો અકીદો તમામ ઈબાદતો અને અમલોની મુખ્ય જડ છે. તવહીદ દીનની પ્રથમ બુનિયાદ છે. તવહીદ [...]