જનાઝાની નમાઝના ફર્ઝો, સુન્નતો અને રીત : જનાઝાની નમાઝમાં બે ચીઝો ફર્ઝ છે : (૧) [...]
નમાઝ અદા કરવા માટે આ શર્ત છે કે, જે વખત નમાઝ માટે મુકર્રર કરવામાં આવ્યા [...]
નમાઝમાં જે ચીજો હુઝૂર નબીએ કરીમ (સલ.)થી સાબિત થઈ છે, પણ તેની તાકીદ ફર્ઝ અને [...]
જ્યારે કોઈ શરીઅત વિરૂદ્ધ ગુનાહનું કામ થઈ જાય, તો બે રક્અત નફલ નમાઝ પઢી અલ્લાહ [...]
નમાઝમાં વાજિબોનું અદા કરવું જરૂરી છે. તેને વાજિબાતે નમાઝ કહે છે. નમાઝના વાજિબોમાંથી કોઈ વસ્તુ [...]
(૧) તકબીરે તહરીમહ : નિય્યત બાંધતી વખતે “અલ્લાહુ અકબર” કહેવાને તકબીરે તહરીમહ કહેવામાં આવે છે. [...]
હદીષ શરીફમાં આવ્યું છે કે, પોતાની કોઈપણ જરૂરિયાત અલ્લાહ તઆલાથી તલબ કરવી અને પોતાના કોઈપણ [...]
નિય્યતનો સબંધ દિલ સાથે છે, જીભ સાથે નથી. જીભથી નિય્યત ફક્ત એટલા માટે કરવામાં આવે [...]
નમાઝની શર્તોમાંથી એક “કિબ્લા તરફ મોઢું કરવું” પણ છે. પરંતુ કોઈ માણસ એવી જગ્યાએ પહોંચી [...]
તહિય્યતુલ વુઝૂ : વુઝૂ કર્યા પછી બે રક્અત નફલ નમાઝ પઢવાનો ઘણો સવાબ છે. હદીષ [...]