બિસ્મિલ્લાહિલ્લઝી લા યદુર્રુ મ-અ ઈસ્મિહી શયઉન ફિલ અર્દિ વલા ફિસ્સમાઈ વહુવસ્સમીઉલ અલીમ. (એ ખુદાપાકના નામથી [...]
જો કોઈ માણસને નમાઝમાં કોઈ વાજિબ છૂટી જવાની શંકા હોય તો એનાથી સજદએ સહ્વ વાજિબ [...]
કુર્આન શરીફ અને હદીષ શરીફમાં ઘણી મકબુલ દુઆઓ છે, જે અલ્લાહપાક પાસે તેની નજદીકીનું કારણ [...]
નમાઝમાં જેટલી ચીજો વાજિબ છે, તેમાંથી કોઈ એક વાજિબ અથવા અનેક વાજિબ જો ભૂલથી રહી [...]
તૌબા અને ઈસ્તિગફારનો મતલબ એ છે કે, જ્યારે કોઈ બંદાથી અલ્લાહપાકની નાફરમાની અને ગુનાહનું કોઈ [...]
સહવનો અર્થ ભૂલી જવું છે. ભૂલથી કોઈ વખતે નમાઝમાં વધઘટ થવાથી નમાઝમાં ખામી આવી જાય [...]
દુરૂદ શરીફ પણ એક દુઆ જ છે. જે આપણે હુઝૂર (સલ.)ના માટે અલ્લાહપાકથી માંગીએ છીએ. [...]
ઇસ્લામની તઅલીમમાં દુઆ માટે પણ ખાસ શિક્ષણ આપવામાં આવ્યું છે અને તાકીદ કરવામાં આવી છે. [...]
જે વસ્તુથી નમાઝ તૂટતી નથી, પણ સવાબ ઓછો થાય છે અને ગુનોહ થાય છે, તે [...]
મસ્જિદે જવા માટે ઘેરથી નીકળતી વખતે ઘેરથી નીકળવાની દુઆ પઢો. અને જ્યારે મસ્જિદમાં દાખલ થાઓ, [...]