ઝબહ કરતાં પહેલાં જાનવરને ઘાસચારો અને પાણી આપી દેવું જોઈએ. જાનવરને ભૂખે રાખવું મકરૂહ છે. [...]
જાનવરને દાંત ન હોય તેમ છતાં તે ઘાસચારો ખાય શકતું હોય. બકરીને જન્મથી જ જીભ [...]
સીંગડાં જડમૂળથી તૂટી ગયા હોય. આંધળુ હોય, એક આંખ ન હોય. પગે એટલું લંગડુ હોય [...]
કુર્બાની અને અકીકાનો ગોશ્ત ગેરમુસ્લિમ ભાઈઓને પણ આપી શકાય છે. (કિતાબુલ ફતાવા : ૧પ૦/૪) આજકાલ [...]
ઈદુલ અદહાની નમાઝથી લઈને ૧રમી તારીખના સૂરજ ડુબવા સુધીનો કુર્બાનીનો સમય છે. આ દિવસોમાં કુર્બાનીનો [...]