જ્યારે હુઝૂરે અકરમ (સલ.)નું નામ મુબારક ખુત્બામાં આવે, તો તેને સાંભળી મુક્તદીઓએ પોતાના દિલમાં દુરૂદ [...]
જુમ્આની નમાઝ અદા થવાની પણ શરતો છે. અદા થવાની અને વાજિબ થવાની શરતોમાં તફાવત એ [...]
મુકીમ હોય. મુસાફિર પર જુમ્આ વાજિબ નથી. તંદુરસ્ત હોવું. બીમારો, આંધળાઓ, અપંગો, લાચારો અથવા ઘડપણના [...]
દરેક મુસલમાને જોઈએ કે, જુમેરાતના દિવસથી જુમ્આના માટે તૈયારીઓ કરે. જુમેરાતના દિવસે અસરના વખતથી જ [...]
ફઝીલત અને તાકીદ : જુમ્આની નમાઝ “ફર્ઝે ઐન” છે. કુર્આન શરીફ, હદીષ શરીફ અને ઈજમાએ [...]
નમાઝીની સામેથી પસાર થવામાં નમાઝીની નમાઝ તૂટતી નથી, પરંતુ એવા સંજોગોમાં નમાઝીનો ખ્યાલ કે, જે [...]
દાઢી મુંડાવવી મોટો ગુનોહ છે. એ જ રીતે એવી દાઢી રાખવી જે સુન્નત મુજબ ન [...]
જ્યારે ફર્ઝ નમાઝની તકબીર થતી હોય તે વખતે નમાઝ પઢવી મકરૂહ છે. પરંતુ જો ફજરની [...]
ફઝીલત અને રીત : ફર્ઝ નમાઝ જમાઅત સાથે પઢવી પુરૂષો ઉપર વાજિબ અથવા સુન્નતે મુઅક્કદહ [...]
કુર્આનમાં ૧૪ આયતો સિજદહની છે. જે ઘણાખરા લોકો જાણે છે. એ આયતોમાંથી કોઈ એક આયત [...]