મસ્અલો : ઈઝતિબાઅ એટલે કે એહરામની ઉપરના ભાગવાળી ચાદરનો એક છેડો જમણી બગલના નીચેથી કાઢીને [...]
દરેક તવાફ પછી બે રકઅત પઢવી વાજિબ છે. ચાહે તવાફ નફ્લ હોય, વાજિબ હોય કે [...]
તવાફે કુદૂમ આફાકી માટે જે મુફરિદ અથવા કારિન હોય, સુન્નત છે. અને તમત્તુઅ કરવાવાળા આફાકી [...]
મસ્અલોઃ ઉઝર વગર મુઝદલિફામાં ન થોભવાથી દમ વાજિબ થશે. ઉઝરને લઈ છોડવાથી કંઈ વાજિબ થશે [...]
કોઈપણ પ્રકારનો તવાફ વગર વુઝૂએ જાઈઝ નથી. તવાફના કુલ સાત પ્રકાર છે : ૧. તવાફે [...]
મસ્અલોઃ સૂરજ ગુરૂબ થતાં પહેલાં અરફાતના મેદાનથી નીકળી ગયો તો દમ વાજિબ થશે. મસ્અલોઃ સૂરજ [...]
તવાફની નિય્યત કરવી જરૂરી છે. વગર નિય્યતે તવાફ થશે નહીં. ચાહે દિલથી નિય્યત કરી લે. [...]
મસ્અલોઃ સફા–મરવહની પુરેપૂરી સઈ ઉઝર વગર છોડી દીધી અથવા ઉઝર વગર સવારીમાં બેસી સઈ કરી, [...]
૧. હજરે અસ્વદનો ઈસ્તિલામ કરવો. ર. ઈઝતિબાઅ કરવો (એહરામની ચાદર હોય તો). ૩. પહેલા ત્રણ [...]
મસ્અલોઃ તવાફે ઝિયારતના સાતેવ ચક્કરો અથવા વધુ ચક્કર વુઝૂ વગર કર્યા તો દમ વાજિબ થશે. [...]