હુકૂકના આધારે પોતાની મસ્જિદે મહોલ્લાનો જ વધારે હક છે કે તેમાં જ એતિકાફ કરવામાં આવે, [...]
જામિઅ મસ્જિદથી મુરાદ તે મસ્જિદ છે જેમાં જુમ્અહની નમાઝ થતી હોય. તદુપરાંત, તે મોટી મસ્જિદ [...]
એતિકાફ માટે સૌથી બેહતર જગા મસ્જિદે બયતુલ્લાહ છે, ત્યાર પછી મસ્જિદે નબવી છે, ત્યાર પછી [...]
એતિકાફના ત્રણ પ્રકાર છે : (૧) વાજિબ, (ર) મસ્નૂન, (૩) મુસ્તહબ યા નફલ. (આલમગીરી : [...]
“ આકિલ હોવું ” આ બાજુ ઇશારો છે કે મુઅતકિફનું બાલિગ હોવું જરૂરી નથી. જો [...]
એતિકાફની સાત શર્તો છે : (૧) મુસલમાન હોવું, (ર) આકિલ હોવું, (૩) એતિકાફની નિય્યત કરવી, [...]
એતિકાફમાં ફકત એક રુકન છે અને તે કોઇ પણ મસ્જિદમાં ખાસ તરીકાથી રોકાવું અને પોતાની [...]
ઉપરોત ફાયદાઓ હોવા છતાં ચિંતાજનક બાબત છે કે, આજે આપણો સમાજ એતિકાફ જેવી કિંમતી ઇબાદતથી [...]
વાસ્તવિકતા આ છે કે, રમઝાનુલ મુબારકના બરકતવંતી અને શુભ સમયોની કદર એતિકાફ વગર સંપૂર્ણ રીતે [...]
દુન્યવી કારોબાર, સામાજિક મૂંઝવણો અને જાતી વ્યસ્તતામાં એકાગ્ર થઇને માનવ પોતાના પેદા થવાના હેતુથી ગાફિલ [...]