શું ફરમાવે છે ઉલમાએ કિરામ અને મુફતિયાને કિરામ આ મસ્અલહમાં કે એક હાફિઝ સાહેબ એક [...]
મુઅતકિફે નીચેના નિયમોની પાબંદી કરવી જોઇએ, કેમ કે તે દરબારે ખુદાવંદીમાં આ જ હેતુ માટે [...]
મસ્અલહ : ઓરત જયારે રમઝાનુલ મુબારકના અંતિમ દસ દિવસોનો મસ્નૂન એતિકાફ કરવાનું ઇચ્છે તો રમઝાનુલ [...]
મસ્અલહ : નફલી એતિકાફ તોડી નાખવાથી કઝા લાઝિમ થતી નથી, બલકે તે ખતમ થઇ જાય [...]
નફલી એતિકાફની ઓળખ : વાજિબ અને સુન્નત એતિકાફ સિવાય જે એતિકાફ કરવામાં આવશે તે નફલી [...]
આ સિલસિલામાં સૌ પ્રથમ ઇમ્દાદુલ ફતાવા અને ફતાવા રશીદિય્યહથી અમુક સવાલ–જવાબ નકલ કરું છું, પછી [...]
મુઅતકિફને દિવસ યા રાતમાં સ્વપ્નદો થઇ જાયતો એતિકાફમાં કોઇ ફરક પડતો નથી. મુઅતકિફ આંખ ખુલતાં [...]
મસ્અલહ : જો મસ્જિદ બહુમાળી હોય તો તેની દરેક મંઝિલમાં એતિકાફ થઇ શકે છે અને [...]
મસ્અલહ : મસ્જિદની ભીંતો જેના પર મસ્જિદની ઇમારત કાયમ છે, મસ્જિદના હુકમમાં છે. એટલા માટે [...]
મસ્અલહ : મસ્જિદની સહન સિવાય જેટલી જગા મસ્જિદની બી જરૂરતો માટે ની થઇ છે, દા. [...]