ઘરેણાં સાથે જો રૂપિયા અથવા વેપારનો સામાન મૌજૂદ હોય તો ભલે ઘરેણાંનું વજન નિસાબ સુધી [...]
જો સોના અને ચાંદી બન્નેનાં ઘરેણાં અથવા વસ્તુઓ મિલકતમાં હોય, પરંતુ કોઇ એકનો નિસાબ પણ [...]
ચાંદીનો નિસાબ અરબી વજનથી બસો (ર૦૦) દિરહમ છે, જેનું વજન ગ્રામોના હિસાબથી છસો બાર (૬૧ર) [...]
સોનાનો નિસાબ અરબી વજનથી વીસ (ર૦) મિષ્કાલ છે, જેનું વજન ગ્રામોના હિસાબથી સિત્યાસી (૮૭) ગ્રામ, [...]
ઝકાતમાં કુલ માલનો ચાળીસમો ભાગ (અર્થાત અઢી ટકા) આપવો જરૂરી છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૪) [...]
ઝકાત જેવી જ વાજિબ થાય કે તરત જ અદા કરવી જરૂરી છે, ઉઝર વગર વિલંબ [...]
ઝકાતના નિસાબના માલિકને જો સાહિબે નિસાબ બનવાની કમરી (ઇસ્લામી) તારીખ યાદ ન હોય તો ચિંતન– [...]
વાજિબ ઝકાતને અદા કરવા માટે ચાંદના હિસાબ પ્રમાણે વરસ ગણવામાં આવશે, ન કે અંગ્રેજી કેલેન્ડર. [...]
વર્ષ દરમિયાન નિસાબમાં જેટલી રકમનો વધારો થયો હોય તેના પર વરસના અંતે ઝકાત વાજિબ થશે [...]
જો આરંભ અને વર્ષના અંતે માલ પૂરો હતો, પરંતુ વરસ દરમિયાન તેની માત્રા (પ્રમાણ) ઓછી [...]