જો માલિકે ઝકાતની રકમ અલગ કરી રાખી છે અને હજુ ફકીરના કબજામાં આપી નથી, તો [...]
જે માલદાર મુસાફિરે જરૂરતના સમયે સફર દરમિયાન ઝકાતની રકમ વસૂલ કરી હતી, જો વતન પરત [...]
માલદાર મુસાફિરનો માલ રસ્તામાં બરબાદ થઇ ગયો જો કોઇ મુસાફિર પોતાની જગ્યાએ–વતનમાં સાહિબે હેસિયત હોય, [...]
ઝકાતની અદાયગી માટે નિયુક્ત થયેલ માલ જરૂરી છે, એટલા માટે કોઇ વસ્તુના નફાને ઝકાતમાં ગણવામાં [...]
જે માલ હરામ તરીકાથી (દા.ત. વ્યાજ, લાંચ અથવા લૂંટફાટ વગેરે દ્વારા) મેળવવામાં આવ્યો હોય તો [...]
સોના–ચાંદી સિવાયનાં ઘરેણાં (ઇમીટેશન જવેલરી) જો જાતી–પોતાના વપરાશ માટે હોય તો તેના પર ઝકાત વાજિબ [...]
સોના–ચાંદીમાં ઝકાત અસલ વજનના એ’તિબારથી ફર્ઝ થાય છે. (દા.ત. ચાળીસ (૪૦) ગ્રામ સોનામાં એક ગ્રામ [...]
વેપારના માલની ઝકાતમાં આ જોવામાં આવશે કે ઝકાત વાજિબ થવાના સમયે તેની બજારની કિંમત શું [...]
જો કોઇ વસ્તુ (ઘરેણાં અથવા બીજો કોઇ સામાન) કરજના અવેજમાં ગીરો મૂકી હોય તો જ્યાં [...]
જો કોઇ માણસે નિસાબ પ્રમાણેનો માલ કબજા હેઠળ આવ્યા પછી હિસાબ લગાવી અમુક વર્ષોની એડવાન્સ– [...]