જો ઔરતને શૌહર તરફથી મળેલ ઘરેણાંમાં ઔરતની માલિકી હોય અને કુલ ઘરેણાંની ગણતરી કરીને જ્યારે [...]
એક ઘરમાં સંયુકત કુટુંબમાં રહેતી બધી વ્યક્તિઓનું સોનું–ચાંદી જમા કરી ઝકાતનો નિસાબ નહિ ગણવામાં આવે. [...]
જો કોઈ માણસે કોઈ વસ્તુ (દા.ત. ગાડી, પ્લોટ, ખેતર, હોટલ વગેરે)ને તિજારતની નિય્યતથી ખરીદી હોય [...]
દુકાન, ફેકટરી વગેરેની ઝકાત કાઢતી વખતે પૂરેપૂરો હિસાબ લગાવીને જ ઝકાત કાઢવામાં આવે. જો અંદાજો [...]
કોઈની પાસે અમાનતની રકમ છે તો તેની ઝકાત તે માણસ કાઢશે જે તેનો માલિક છે. [...]
જમીન માટે જે રકમથી બિયારણ અને ખાતર ખરીદીને રાખી મૂકયાં છે તો તેના ઉપર ઝકાત [...]
કોઇ માણસના માલ પર વર્ષ પૂરું થઇ ગયું, ત્યાર બાદ તેણે જાણીબૂઝીને તેને હલાક કરી [...]
કોઇ વ્યક્તિના માલ પર વરસ પૂરું થયા પછી ઝકાત અદા કરતાં પહેલાં તે બધો જ [...]
ઝકાતની અદાયગીમાં ઝકાતના માલની તે કિંમત ભરોસાપાત્ર થશે, જ્યાં માલ છે. (કિતાબુલ મસાઇલ : ર/૧પ૪) [...]
મદ્રસાના સફીર અથવા માલિકનો વકીલ અમીન (વિશ્વસનીય) હોય છે, એટલા માટે મૂળ વાત આ છે [...]