બિદઅતી અકીદા ધરાવનારને ઝકાત આપવા બાબત ફતાવા મહમૂદિય્યહમાં નીચે મુજબ લખ્યું છે : ”ઝકાત દીનદારને [...]
પોતાની ગરીબ નાનીને પણ ઝકાત આપવી જાઇઝ નથી અને મસ્અલાથી અજાણ હોવાની હાલતમાં કોઇ આલિમથી [...]
જો તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબની હાલત એ પ્રમાણે હોય કે જો તેઓને હદિયાના નામથી ઝકાત [...]
સાર્વજનિક કામો જેમ કે માર્ગો, પુલો, પાણીની ટાંકીઓ અને દવાખાનાઓના બાંધકામમાં ઝકાતના ફંડનો ઉપયોગ નાજાઇઝ [...]
ઝકાતની અદાયગી માટે ફકીરને કાયદાકીય રીતે અને નિયમાનુસાર માલિક અને કબજેદાર બનાવવો શર્ત છે, માલિક [...]
પાગલ અને નાસમજ બચ્ચાને ઝકાત આપવાથી ઝકાત અદા નહિ થાય. અલબત્ત, જો તેમના વાલી તેમના [...]
બનૂ હાશિમથી નીચેના પાંચ ખાનદાનના લોકો મુરાદ છે : (૧) હઝરત અલી કર્રમલ્લાહુ તઆલા વજહહૂની [...]
કોઇ શખ્સ પોતાની જાતી ઝકાતની રકમથી તબ્લીગી જમાઅત અથવા કોઇ પણ દીની સફરમાં જઇ શકતો [...]
સાસુ–સસરાને ઝકાતની રકમ આપી શકાય છે, જ્યારે કે તેઓ ઝકાતના હકદાર હોય.(અઝીઝુલ ફતાવા :૧/૩૬૬) [...]
જે રિશ્તેદારથી ઝકાત આપનારને વિલાદતનો વંશીય સંબંધ હોય (અર્થાત પોતાના ઉસૂલ) બાપ, સગા દાદા–પરદાદા, સગી [...]