(૧) ફકીરને ઝકાતના માલનો સંપૂર્ણ માલિક બનાવી આપવામાં આવે, પછી તેને કહેવામાં આવે કે ફલાણી [...]
ઝકાત અદા થવા માટે ગરીબ હકદારને માલિક બનાવવો શર્ત છે અને જ્યાં માલિક બનાવવામાં નહિ [...]
મદ્રસાઓમાં ઝકાત આપવામાં બમણો સવાબ મળશે. એક ઝકાતની અદાયગીનો અને બીજો ઇલ્મના પ્રચાર–પ્રસાર અને દીનની [...]
ઝકાતનો રૂપિયો મસ્જિદ અથવા મદ્રસાના મુકદ્દમા (કેસ–કૉર્ટકાર્યવાહી)માં ડાયરેકટ ખર્ચ કરવો જાઇઝ નથી. આ હેતુ માટે [...]
હૉસ્પિટલોના બાંધકામમાં ઝકાતની રકમ લગાડવી જાઇઝ નથી. અલબત્ત, ઝકાતની રકમથી દવાઓ ખરીદવી અને હકદારોને આપવી [...]
ફકીરને મકાન એક મુદ્દત રહેવા માટે આપ્યું અને તેના ભાડામાં ઝકાતની નિય્યત કરી, તો તેનાથી [...]
જો હકદાર ફકીરોને એક જગ્યાએ બેસાડી ખાણું ખવડાવવામાં આવે તો તેનાથી ઝકાત અદા નહિ થાય. [...]
ઝકાત અને વ્યાજની રકમથી મરનારનું દેવું અદા કરવું જાઇઝ નથી. જો અદા કરવામાં આવશે તો [...]
મય્યિતના કફન–દફનમાં ડાયરેકટ ઝકાતનો રૂપિયો લગાડવો જાઇઝ નથી (અલબત્ત, જો સખત જરૂરત હોય તો કોઇ [...]
મદ્રસાના સફીર પોતાનો માસિક પગાર (ચંદાનું કામ કરવાના મહિનાનો પગાર) મુહતમિમની મંજૂરીથી ઝકાતની રકમમાંથી લઇ [...]