સારૂં એ છે કે, રમઝાનુલ મુબારકના રોઝાની નિય્યત સુબ્હ સાદિકથી પહેલાં કરી લેવામાં આવે. સુબ્હ [...]
સુબ્હે સાદીકથી સૂરજ આથમે ત્યાં સુધી રોઝાની નિય્યતથી ખાવું-પીવું અને પોતાની નફસાની ખ્વાહિશ (સંભોગ) પૂરી [...]
મુસલમાનો માટે શઅબાન અને રમઝાન મહિનાની ર૯મી તારીખે ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત)ના સમયે ચાંદ જોવાની કોશિષ [...]
રમઝાન શરીફના રોઝા દરેક મુસલમાન આકિલ-બાલિગ, મર્દઔરત પર ફર્ઝ છે. જ્યાં સુધી કોઈ ઉઝર ન [...]
રોઝામાં ઈબાદતની નિય્યતથી ખાવા-પીવા અને નફસાની ખ્વાહિશ પૂરી કરવાથી પોતાના નફસને રોકવામાં આવે છે. અને [...]
ઇસ્લામની બુન્યાદી તઅલીમ અને અરકાનમાં ત્રીજો રૂકન રોઝાનો છે. અલ્લાહ તઆલા પોતાના કલામે પાકમાં ફરમાવે [...]
રોઝો ઇસ્લામની એક પાયાની બાબત (રુકન) છે. માનવીના નૈતિક ઘડતરમાં રોઝાની બહુ મોટી ભૂમિકા છે. [...]
રમઝાનુલ મુબારકના મહિનાને તેની મહત્વતાના લીધે “મહિનાઓનો સરદાર” કહેવામાં આવે છે. અલ્લાહપાકના રસૂલ (સલ.)એ ફરમાવ્યું [...]
રમઝાનનો મહિનો ઘણી ફઝીલતવાળો મહિનો છે. જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દરવાજા [...]
હદીષોથી જણાય છે કે, આપ (સલ.) નમાઝ ન પઢવાને કુફ્રની વાત અને કાફિરોની રીત ઠેરવતા [...]