જેની પાસે સાડા બાવન તોલા ચાંદી (૬૧ર ગ્રામ ૩૬૦ મિલી ગ્રામ) અથવા સાડા સાત તોલા [...]
ઝકાત નહીં આપનારાઓનું જે ખરાબ પરિણામ કિયામતમાં થનાર છે, અને જે શિક્ષા તેઓને મળનાર છે, [...]
પ્રો. શ્રી થોમ્સ ઓર્નલ્ડ પોતાના પુસ્તક “ઇસ્લામી દઅવત” -માં ઇસ્લામી શિક્ષણની વિશિષ્ટતા દર્શાવતા લખે છે [...]
ઇસ્લામના બુન્યાદી શિક્ષણોમાં પાંચ અરકાનોમાંથી એક રૂકન (સ્તંભ) ઝકાત છે. જે દરેક સાહિબે નિસાબે આપવી [...]
ઝકાતનો હેતુ ફક્ત મદદ કરી કોઈની ટાઈમપરવારી ગરીબી મોહતાજી દૂર કરવાનો નથી, બલ્કે માલિક બનાવવા [...]
રમઝાન શરીફ, બન્નેવ ઈદના દિવસો અને બકરી ઈદ પછીના ત્રણ દિવસ (૧૧, ૧ર, અને ૧૩ [...]
જ્યારે કોઈ નઝર એટલે કે મન્નત માને (જે શરીઅતમાં જાઈઝ હોય તેવી) ત્યારે તેને પુરી [...]
બીમાર, મુસાફિર, સગર્ભા, દૂધ પીવડાવવાવાળી સ્ત્રી, બીમારની સેવા-ચાકરીમાં વ્યસ્ત માણસ, જ્યારે તેના રોઝા રાખવાથી બીમારનું [...]
હેઝ (માસિક) અને નિફાસ (પ્રસુતિ બાદ થતો રક્તસ્ત્રાવ)વાળી સ્ત્રીઓએ રોઝો રાખવો જાઈઝ નથી. પરંતુ પાછળથી [...]
રોઝા માટે પાછલી રાતમાં સેહરી ખાવી સુન્નત છે. સવાબ અને બરકતનો ઝરીયો છે. હદીષ શરીફમાં [...]