(૧) તકબીરે તહરીમહ : નિય્યત બાંધતી વખતે “અલ્લાહુ અકબર” કહેવાને તકબીરે તહરીમહ કહેવામાં આવે છે. [...]
હદીષ શરીફમાં આવ્યું છે કે, પોતાની કોઈપણ જરૂરિયાત અલ્લાહ તઆલાથી તલબ કરવી અને પોતાના કોઈપણ [...]
નિય્યતનો સબંધ દિલ સાથે છે, જીભ સાથે નથી. જીભથી નિય્યત ફક્ત એટલા માટે કરવામાં આવે [...]
નમાઝની શર્તોમાંથી એક “કિબ્લા તરફ મોઢું કરવું” પણ છે. પરંતુ કોઈ માણસ એવી જગ્યાએ પહોંચી [...]
તહિય્યતુલ વુઝૂ : વુઝૂ કર્યા પછી બે રક્અત નફલ નમાઝ પઢવાનો ઘણો સવાબ છે. હદીષ [...]
એટલું ચુસ્ત અને ફિટ કપડું પહેરવું જેનાથી સતરના અવયવોનો આકાર જાહેર થતો હોય, તો મકરૂહ [...]
(૧) બદનનું પાક હોવું : બદનના પાક હોવાનો મતલબ એ છે કે, ગુસલની હાજત ન [...]
જ્યારે કોઈ કામ કરવાનો વિચાર હોય ત્યારે અલ્લાહ તઆલાથી સલાહ લે. અને એ સલાહ લેવાને [...]
નફલ નમાઝ પઢવામાં આવે ત્યારે જોઈએ તો બે-બે રક્અતની નિય્યત બાંધીને પઢે અથવા જોઈએ તો [...]
જ્યારે કોઈ નમાઝ તેના નિયત વખત વિતી ગયા બાદ પઢવામાં આવે, જેમકે ઝોહરની નમાઝ તેના [...]