મર્દનું મસ્નુન કફન ત્રણ કપડાં છે. જેમાં દસ વાર કપડું વપરાય છે. એટલે કે, કફની [...]
જ્યારે કોઈ મુસલમાનના મરવાની ખબર સાંભળો, તો “ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલયહિ રાજિઉન” પઢો. મય્યિતને [...]
જ્યારે નમાઝનો વખત થઈ જાય ત્યારે સૌપ્રથમ સારી રીતે સુન્નત તરીકા પ્રમાણે વુઝૂ કરો. વુઝૂ [...]
ઈન્તિકાલ પછી બની શકે એટલુ વહેલા દફનાવવાની કોશિશ કરવી જોઈએ. આજકાલ સગા-વ્હાલાઓની રાહ જોવામાં સવારની [...]
ફજરની નમાઝ : પ્રથમ બે રક્અત સુન્નતે મુઅક્કદહ પછી બે રક્અત ફર્ઝ ઝોહરની નમાઝ : [...]
જનાઝાની નમાઝના ફર્ઝો, સુન્નતો અને રીત : જનાઝાની નમાઝમાં બે ચીઝો ફર્ઝ છે : (૧) [...]
નમાઝ અદા કરવા માટે આ શર્ત છે કે, જે વખત નમાઝ માટે મુકર્રર કરવામાં આવ્યા [...]
નમાઝમાં જે ચીજો હુઝૂર નબીએ કરીમ (સલ.)થી સાબિત થઈ છે, પણ તેની તાકીદ ફર્ઝ અને [...]
જ્યારે કોઈ શરીઅત વિરૂદ્ધ ગુનાહનું કામ થઈ જાય, તો બે રક્અત નફલ નમાઝ પઢી અલ્લાહ [...]
નમાઝમાં વાજિબોનું અદા કરવું જરૂરી છે. તેને વાજિબાતે નમાઝ કહે છે. નમાઝના વાજિબોમાંથી કોઈ વસ્તુ [...]