[ર૮૧] નમાઝ પછી બુલંદ આવાજથી કલિમહ

Chapter : નમાઝ

(Page : 379)

સવાલ :– ફર્ઝ નમાઝ પછી બુલંદ આવાજથી લા ઈલા–હ ઈલ્લલ્લાહુ મુહમ્મદુર્રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પઢવામાં આવે છે, જેનાથી મસ્બૂકની નમાઝમાં ખલલ પડે છે તો બુલંદ આવાજથી આ પઢવું જાઈઝ છે ?

જવાબ :– ફર્ઝ નમાઝ પછી આ પ્રમાણે ‘‘લા ઈલા–હ ઈલ્લલ્લાહુ… બુલંદ આવાજથી પઢવાથી નમાઝીઓની નમાઝમાં ખલલ પડે એ નાજાઈઝ છે.                     (શામી, ભાગ–૧/૪૪૪)

Log in or Register to save this content for later.