Chapter : નમાઝ
(Page : 379)
સવાલ :– ફર્ઝ નમાઝ પછી બુલંદ આવાજથી લા ઈલા–હ ઈલ્લલ્લાહુ મુહમ્મદુર્રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પઢવામાં આવે છે, જેનાથી મસ્બૂકની નમાઝમાં ખલલ પડે છે તો બુલંદ આવાજથી આ પઢવું જાઈઝ છે ?
જવાબ :– ફર્ઝ નમાઝ પછી આ પ્રમાણે ‘‘લા ઈલા–હ ઈલ્લલ્લાહુ… બુલંદ આવાજથી પઢવાથી નમાઝીઓની નમાઝમાં ખલલ પડે એ નાજાઈઝ છે. (શામી, ભાગ–૧/૪૪૪)
Log in or Register to save this content for later.