[ ર૭૮ ] સુન્નત, નફલ નમાઝના રૂકૂઅ–સજદહમાં દુઆ

Chapter : નમાઝ

(Page : 376-377)

સવાલ :– નફલ નમાઝો–તહજ્જુદ, ઈશ્રાક, ચાશ્ત, અવ્વાબીન વગેરેના રૂકૂઅ–સજદહ અને કઅ્‌દહમાં કુરઆન તેમજ હદીસની દુઆ પોતાની હાજતને લગતી કોઈ પણ ફેરફાર વગર પઢી શકાય ? નમાઝમાં કંઈ કરાહત આવશે ?       જવાબ :– સુન્નત અને નફલ નમાઝોના રૂકૂઅ–સજદહ અને કઅ્‌દહમાં કુરઆન અને હદીસની દુઆઓ પઢવી વિના કરાહતે જાઈઝ છે.           (શામી, ભાગ–૧/૩૦૪)

Log in or Register to save this content for later.