Chapter : તહારત
(Page : 128)
સવાલ :– એક માણસને હવા નીકળવાની બીમારી છે, નમાઝ પઢીને ફારિગ થયા પછી હવા નીકળવાથી વુઝૂ તૂટી જાય છે, તે ભાઈ વુઝૂ કર્યા વગર માત્ર તયમ્મુમ કરીને કુર્આન શરીફની તિલાવતમાં લાગી જાય છે, તેમને તિલાવત માટે વુઝૂ કરવા કહેવામાં આવ્યું તો કહેવા લાગ્યા કે તયમ્મુમ કરી તિલાવત કરવી જાઈઝ છે ?
જવાબ :– મજકૂરભાઈ મઅ્ઝૂર નથી અને કુર્આન શરીફ પકડવા માટે તેમણે તયમ્મુમ કરવું પણ જાઈઝ નથી, કુર્આન શરીફ પકડવા તેમણે વુઝૂ કરવું જરૂરી છે. (શામી ભા. ૧/૧૬૩)
Log in or Register to save this content for later.