સૂર્ય આથમતાં પહેલાં અરફાતથી નીકળી જવું

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 153)

મસ્અલોઃ સૂરજ ગુરૂબ થતાં પહેલાં અરફાતના મેદાનથી નીકળી ગયો તો દમ વાજિબ થશે.

મસ્અલોઃ સૂરજ ગુરૂબ થતાં પહેલાં અરફાતમાં પાછો આવી ગયો તો દમ ખતમ થઈ જશે.

Log in or Register to save this content for later.