Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 153)
મસ્અલોઃ સફા–મરવહની પુરેપૂરી સઈ ઉઝર વગર છોડી દીધી અથવા ઉઝર વગર સવારીમાં બેસી સઈ કરી, તો હજ થઈ જશે, પરંતુ દમ વાજિબ થશે. પગપાળા ચાલીને કરી પાછા સઈ કરવાથી દમ ખતમ થઈ જશે.
મસ્અલોઃ ઉઝરના કારણે સવાર થઈને સઈ કરવાથી કંઈ વાજિબ નથી.
મસ્અલોઃ એક અથવા બે અથવા ત્રણ સઈના ચક્કર છોડવાથી અને ઉઝર વગર સવારીમાં સઈથી દરેકના બદલે એક સદકો વાજિબ થશે.
Log in or Register to save this content for later.