[ર૩૯] બેસનાર સુરીન (નિતંબ – કૂલા) ઉઠાવ્યા વગર રુકૂઅ કરે

Chapter : નમાઝ

(Page : 307)

સવાલ :– (૮) શું બેસીને નમાઝ પઢનારે રુકૂઅ માટે પોતાની સુરીન પગોથી ઉઠાવવી જરૂરી છે? અથવા સુરીન ઉઠાવ્યા વગર માત્ર પીઠ અને માથું નમાવવાથી પણ  રુકૂઅ અદા થઈ જશે?

જવાબ :–(૮) બેસીને નમાઝ પઢનારે રુકૂઅ માટે માત્ર પીઠ અને માથું નમાવવું ઝરૂરી છે, સૂરીન ઉઠાવવી અને પગોથી ઉંચીં કરવી ઝરૂરી કે મુસ્તહબ નથી.(ફતાવા દારૂલ ઉલૂમ, ર/૧પ૧, ઈમ, અહકામ–૧/૬૦૯)

(૧પ,જુમા ઉખરા, ૧૪૩૦ હિ.સ. – ૯/૬/ર૦૦૯ ઈ.સ.)

Log in or Register to save this content for later.