Chapter : નમાઝ
(Page : 307)
સવાલ :– (૮) શું બેસીને નમાઝ પઢનારે રુકૂઅ માટે પોતાની સુરીન પગોથી ઉઠાવવી જરૂરી છે? અથવા સુરીન ઉઠાવ્યા વગર માત્ર પીઠ અને માથું નમાવવાથી પણ રુકૂઅ અદા થઈ જશે?
જવાબ :–(૮) બેસીને નમાઝ પઢનારે રુકૂઅ માટે માત્ર પીઠ અને માથું નમાવવું ઝરૂરી છે, સૂરીન ઉઠાવવી અને પગોથી ઉંચીં કરવી ઝરૂરી કે મુસ્તહબ નથી.(ફતાવા દારૂલ ઉલૂમ, ર/૧પ૧, ઈમ, અહકામ–૧/૬૦૯)
(૧પ,જુમા ઉખરા, ૧૪૩૦ હિ.સ. – ૯/૬/ર૦૦૯ ઈ.સ.)
Log in or Register to save this content for later.