એહરામ બાંધ્યા વગર મિકાતથી આગળ વધવું

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 151)

મસ્અલોઃ મિકાતથી બહાર રહેનારે મિકાતથી એહરામ બાંધવુ જરૂરી છે. જો એહરામ વગર મિકાતથી પસાર થશે તો દમ વાજિબ થશે. માટે જરૂરી છે કે ફરી મિકાત પર જઈ એહરામ બાંધે. [મિકાત વિશેનું વર્ણન આગળ આવી ગયુ છે.] Log in or Register to save this content for later.