[૩૮] તફસીર પહેલાં દુરૂદ શરીફ પઢવું

Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)

(Page : 119 to 120)

સવાલ : અગર કોઈ આલિમ દરરોજ અસરની નમાઝ પછી કુર્આન મજીદની તફસીર કરતા હોય અને તેઓ દરરોજ તફસીર શરૂ કરતાં પહેલાં જોરથી દુરૂદ શરીફ પઢે તો શું તે બિદઅત ગણાશે?

જવાબ : અગર તેઓ મજકૂર મોકા ઉપર દુરૂદ શરીફ પઢવાને ઝરૂરી ન સમજતા  હોય તો તે બિદઅત નહિ ગણાય. દુરૂદ શરીફને ઝરૂરી સમજયા વગર પઢવું જાઈઝ છે. બલ્કે મુસ્તહબ છે.          [“શામી” : ૧ /  ૩૪૮] Log in or Register to save this content for later.