રમઝાનમાં ઝકાત અદા ન કરી શકાય તો…

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 134)

કોઈ માણસ નાવાકેફ અથવા મજબૂરીના કારણે રમઝાનુલ મુબારકમાં ઝકાત અદા ન કરી શક્યો તો માફ યા રદ નહિ થાય, બલકે રમઝાનુલ મુબારક પછી તેની અદાયગી જરૂરી છે, નહિતર ગુનેહગાર થશે. (ફતાવા રહીમિય્યહ–કામિલ : ૪/૬૦૭)

Log in or Register to save this content for later.