Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 134)
કોઈ માણસ નાવાકેફ અથવા મજબૂરીના કારણે રમઝાનુલ મુબારકમાં ઝકાત અદા ન કરી શક્યો તો માફ યા રદ નહિ થાય, બલકે રમઝાનુલ મુબારક પછી તેની અદાયગી જરૂરી છે, નહિતર ગુનેહગાર થશે. (ફતાવા રહીમિય્યહ–કામિલ : ૪/૬૦૭)
Log in or Register to save this content for later.