ઝકાતમાં ફકીરને હંગામી (અસ્થાયી) ધોરણે મકાન આપવું

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 121)

ફકીરને મકાન એક મુદ્દત રહેવા માટે આપ્યું અને તેના ભાડામાં ઝકાતની નિય્યત કરી, તો તેનાથી ઝકાત અદા નહિ થાય.   (કિતાબુલ મસાઇલ : ર/૧૯૧)

Log in or Register to save this content for later.