કર્ઝના નામથી આપેલી ઝકાત પરત ન લેવાય

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 115)

જે રકમ ઝકાતની નિય્યત કરી કર્ઝના નામથી આપવામાં આવી તે રકમ નિય્યત મુજબ ઝકાતની ગણાશે અને ગરીબ તેનો માલિક બની જશે, માટે તે પરત કરવા આવે તો પાછી લેવી જાઇઝ નથી અને તેની પાસેથી પાછી લઇ કોઇ બીજાને આપવી પણ જાઇઝ નથી, કારણ કે તે રકમ ગરીબની માલિકીની બની ચૂકી છે, એટલે તે પરત કરે તો તેને કહી દેવામાં આવે કે એ રકમ તમારી માલિકીની છે અને તમને માલિકી ધોરણે જ આપવામાં આવી હતી. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૪૬)

Log in or Register to save this content for later.