જેમનાં ઘરોમાં ટી.વી. અને વી.સી.આર. હોય તેમને ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 114)

જે લોકોના ઘરોમાં ટી.વી. અને વી.સી.આર. જેવા ગુનાહિત સાધનો હોય તેઓને ઝકાત ન આપવી જોઈએ. (આપકે મસાઇલ ઔર ઉનકા હલ–જદીદ : પ/૧૬૬)

Log in or Register to save this content for later.