દેવાદારને ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 106)

જે વ્યકિત ફકીર અને કર્ઝદાર હોય તો તેને ઝકાત આપવી અફઝલ છે, કેમ કે તે તુલનામાં વધુ મોહતાજ છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮પ)

Log in or Register to save this content for later.