Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 104)
જો કોઇ ઇલાકામાં કોમી રમખાણો ફેલાય જવાથી ત્યાંના રહેવાસીઓ બેઘર અને બેબસ–નિરાધાર થઇ ગયા હોય તો તેમની મદદમાં ઝકાતનું ફંડ વાપરવું જાઇઝ છે, બલકે આવા અસરગ્રસ્તો ઝકાતના વધુ હકદાર છે. (કિતાબુલ ફતાવા : ૩/૩૦૪, કિતાબુલ મસાઇલ : ર/૧૮પ)
Log in or Register to save this content for later.