ફકીર માણસે ઝકાત લઇ માલદાર પર ખર્ચ કરવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 103)

જો કોઇ ફકીર ઝકાતની હકદાર વ્યક્તિને ઝકાતની રકમ મળી, પછી તેણે તે રકમ પોતાની ખુશીથી કોઇ માલદાર ઝકાતના ગેર હકદાર શખ્સ પર ખર્ચ કરી અથવા ભલાઇના કામમાં ખર્ચ કરી દીધી તો તેમાં કોઇ વાંધો નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૮પ)

Log in or Register to save this content for later.