ઘરના નોકર–ચાકરને ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 93)

ઘરમાં કામ કરનાર મુસલમાન ગરીબ નોકર–ચાકરને તેમના વેતન (પગાર) સિવાય ઇનામ રૂપે કોઇ શુભ પ્રસંગે જે કાંઇ દેવામાં આવે તેમાં ઝકાતની રકમને ખર્ચ કરવી  દુરુસ્ત છે.   (કિતાબુલ મસાઇલ : ર/૧૮૧, ફતાવા દીનિય્યહ : ર/પ૧૧)

Log in or Register to save this content for later.