Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 74)
જો કોઈની પાસે પ્રાઈઝ બ્રાન્ડઝ હોય અને તેને ઝકાતમાં આપવા ઈચ્છે તો કેમ કે ખુદ બ્રાન્ડઝ માલ નથી, બલકે એ તે માલની પહોંચ–રસીદ છે, હુકૂમત (બેંકવાળાઓ) પાસે તેની માલિય્યત (પૂંજી–રકમ)ની સૂરતમાં મૌજૂદ છે, જ્યારે ઝકાતમાં માલનો માલિક બનાવવું જરૂરી છે અને ઝકાતની એક મહવપૂર્ણ શર્ત છે, જે અહિયા મૌજૂદ નથી, એટલા માટે ઝકાતમાં પ્રાઈઝ બ્રાન્ડઝ દેવાથી ઝકાત અદા નહિ થાય. (ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૦૬)
Log in or Register to save this content for later.