Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 73)
જો કોઈની પાસે નિસાબની માત્રા જેટલું ઈનામી બ્રાન્ડઝ છે તો તેમાં દૈને મુતવસ્સિતની વ્યાખ્યા ફીટ થાય છે, એટલા માટે કે બ્રાન્ડઝ ખુદ માલ નથી, બલકે તે એ માલની પહોંચ–રસીદ છે, જે હુકૂમત (બેંકવાળા) અથવા કોઈ પ્રાઈવેટ સંસ્થાની પાસે કર્ઝના રૂપે મૌજૂદ છે, એટલા માટે બ્રાન્ડઝની માલિય્યત પર ઝકાત ફર્ઝ છે, પરંતુ જ્યારે એ બ્રાન્ડઝ માલિય્યત (રકમ)નું રૂપ ધારણ કરી હાથમાં આવી જાયતો પાછલા અને મૌજૂદ વરસ એમ દરેકની ઝકાત આપવી જરૂરી થશે. (ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૦પ)
Log in or Register to save this content for later.