Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 73)
જો કોઈની ઔરત (પોતાની માલિકી ધરાવતી) સાહિબે નિસાબ છે, પરંતુ તેનો પતિ એટલો કર્ઝદાર છે કે તેનું દેવું– કર્ઝ નિસાબથી વધારે છે તો આવી સૂરતમાં ઔરત પર ઝકાત ફર્ઝ છે. પતિના કર્ઝની ગણતરી કરવામાં નહિ આવે. (ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૧૭, પ૧૮)
Log in or Register to save this content for later.