પતિ–પત્નીના સંયુકત ઘરેણાંમાં ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 72)

જો ઔરતને શૌહર તરફથી મળેલ ઘરેણાંમાં ઔરતની માલિકી હોય અને કુલ ઘરેણાંની ગણતરી કરીને જ્યારે નિસાબ સુધી પહોંચી જાયતો તેની ઝકાત ઔરત અદા કરશે, પરંતુ જો શૌહરે ઘરેણાં ઔરતને વાપરવા રૂપે આપ્યા છે તો આવી હાલતમાં સંયુકત ઘરેણાંથી ઔરતનો પોતાનો ભાગ જો  નિસાબ સુધી પહોંચી જાયતો પછી ઔરત માટે પોતાના ભાગની ઝકાતની અદાયગી જરૂરી છે અને સંયુકત ઘરેણાં નિસાબ સુધી પહોંચતા હોય, પરંતુ શૌહર અને ઔરતનો અંગત માલિકીનો ભાગ નિસાબ મુજબ ન હોય તો પછી  કોઈના ઉપર ઝકાત વાજિબ નહિ થાય. (ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૩૭)

Log in or Register to save this content for later.