અંદાજો લગાવી ઝકાત કાઢવી સહીહ છે ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 72)

દુકાન, ફેકટરી વગેરેની ઝકાત કાઢતી વખતે પૂરેપૂરો હિસાબ લગાવીને જ ઝકાત કાઢવામાં આવે. જો અંદાજો લગાવવામાં ભૂલ–ચૂક થઈ ગઈ તો ફર્ઝ ઝકાત ઝિમ્મે બાકી રહેશે. જો પૂરી રીતે હિસાબ કરવો શકય ન હોય તો વધુથી વધુ અંદાજો લગાવવો જોઈએ. (આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૯૩)

Log in or Register to save this content for later.