Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 71)
કોઈની પાસે અમાનતની રકમ છે તો તેની ઝકાત તે માણસ કાઢશે જે તેનો માલિક છે. અમીન (અમાનત રાખનાર) પર ઝકાત ફર્ઝ નહિ થાય. (મુસ્તફાદ : આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૭૭)
Log in or Register to save this content for later.