વરસ પૂરું થયા પછી પૂરો માલ ચોરી અથવા પાયમાલ થઇ જાયતો ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 71)

કોઇ વ્યક્તિના માલ પર વરસ પૂરું થયા પછી ઝકાત અદા કરતાં પહેલાં તે બધો જ માલ ચોરી થઇ ગયો અથવા બીજી કોઇ રીતે ખુવાર થઇ ગયો તો ઝકાત માફ થઇ ગઇ. (કિતાબુલ મસાઇલ : ર/૧પ૪)

Log in or Register to save this content for later.